Sunday, 15 March 2020

સહકારી મંડળીઓ

રજીસ્ટ્રાર કમિશ્નર અને રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ એટ ગ્લાન્સ

દેશની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે. ગામડામાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે. ૧૯મી સદીમાં ખેડૂતોને ખેતી માટે પડતી નાણાંકિય જરૂરિયાત ગામના શેઠ શાહુકારો ઊંચા વ્યાજના દરે પુરી પાડતાં તે સંજોગોમાં ખેડૂત વ્યાજનું વ્યાજ અને ઉપરનું વ્યાજ ભરી આર્થિક રીતે પાયમાલ થઇ જતા હતા. ખેડૂતોને જોઇતા નાણાં સસ્તા વ્યાજે મળે અને સહેલાઇથી મળે તો જ ખેડૂતોને આર્થિક પ્રશ્ન ઉકેલાય તેમ હતો. તે માટે લેન્ડ ઇમ્પ્રુવમેન્ટ લોન્સ એક્ટ ૧૯૮૩ તથા ખેડૂતો માટે ધિરાણનો કાયદો ૧૮૮૪ ઘડી કાઢવામાં આવેલ છે.
  • મુખ્ય કામ દૂધ ક્ષેત્રમાં છે
  • તેઓ ખેડૂતો ને સહ ઓપરેટિવ બેન્કો પાસેથી ધિરાણ અને સબસિડી મેળવવા મદદ કરે છે
  • 268 સહકારી બેન્કો વિભાગ હેઠળ છે
  • લગભગ 4500 ધિરાણ મંડળીઓ છે
  • લગભગ 12000 દૂધ કેન્દ્રો છે
ખાતાની મુખ્ય કામગીરી ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ ૧૯૬૧ના અમલની કામગીરી, રાજ્યની ખેત બજાર સમિતિઓના વિકાસ નિયંત્રણ માટે ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સમિતિ અધિનિયમ ૧૯૬૩ના અમલીકરણ અંગેની કામગીરી. મુંબઈ શાહુકાર ધારો ૧૯૪૭ના અમલની કામગીરી તથા ગુજરાત ઓનરશીપ ફલેટ એક્ટ ૧૯૭૩ના અમલની કામગીરી તથા બોમ્બે વખારધારાના અમલીકરણની કામગીરી છે.

Related Posts:

  • ૭/૧ર પત્રકમાં કઇ માહિતી સમાયેલી હોય છે ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમ… Read More
  • ગુજરાતની ખનીજ સંપતિ ચિનાઈ માટી: સાબરકાંઠા જીલ્લામાં એકલારા અને અરસોદીયા; અરસોદીયા ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર છે. મહેસાણા જીલ્લામાં કોટ અને વીરપુર; ખેડા, સુરત, ભાવનગર, મોરબી, કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર જીલ્લો. ફાયર ક્લે … Read More
  • મગફળી ચોમાસા ઋતુમાં મગફળીની કઈ જાતોની પસંદગી કરી શકાય ? ચોમાસા ઋતુમાં સમયસર વરસાદ થાય એટલે ૧પ મી જૂનથી ૩૦ સુધીમાં વાવણી લાયક વરસાદ થાય તો વેલડી  મગફળીની જાતો જેવી કે જીએયુ-૧૦, જીજી-૧૧ અને જીજી-૧૩  જાતો વાવી શ… Read More
  • દિવેલા દિવેલાનું બિયારણ ક્યાંથી મળે? દિવેલાનું બિયારણ ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરીઓ ખાતેથી તેમજ 'અનુભવ સીડ્સ' બ્રાન્ડ નામે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ (ફોન: ૦૨૬૯૨-૨૦૬૩૨૯) ખાતે સંપર્ક કરવો. દિવેલાની… Read More
  • સોયાબીન સોયાબીનની જાત વિષે માહિતી આપો. જવાબ : સોયાબીનની સારી જાત એન.આર.સી.-૩૭(અહલ્યા-૪) છે. સોયાબીનની માહિતી માટે કૃષિ સંશોધન કેન્દ્ર અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુવાલીયા ફાર્મ ,દાહોદ પિન-૩૮૯૧૫૧ (ફોન: ૦૨૬૭૩-૨૪૫૬૪૯/૨૨૦૪૨૩) ખ… Read More

0 Comments:

Post a Comment